આજ ની સુંશાતસિંહ રાજપુત ના આપઘાત ની ઘટના એક ખુબજ દુખ:દ ઘટના,અંદર સુધી હચમચાવી દીધો ... કુદરતી મોત અને આત્મહત્યા બંને મા ફરક છે . માણસ આટલો સંઘર્ષ કરી ને જ્યારે બુલંદી પર હોય ઉમર ફક્ત 34-35 વર્ષ ...આ ઉમર જિંદગી ની તમામ ખુશી જાત મહેનત થી મેલવી હોય ...ત્યારે સ્વાભાવિક એક પ્રશ્ન દરેક ને થાય કે એવો કયો પ્રશ્ન હશે જેની સામે આટલો જિંદાદીલ હસમુખ , સફળતા નો પર્યાય કહી શકાય તેવો યુવાન હારી ગયો હશે ? 😌 કહેવાય છે ને સમય સમય ની વાત છે એક સમય ની છીછોરે પિકચર આપઘાત ન કરવા નો તેમજ બિંદાસ્ત જીવન જીવવાનો એક સુંદર મેસેજ આપી ગઈ પંરતુ એજ પિકચર નો એક એકટર એટલે સુંશાતસિંહ રાજપુત જ્યારે આપઘાત કરી જીવન ટુંકાવી દે છે ત્યારે ખુબ દુખ ની લાગણી અનુભવાય છે . આજે આપ સવઁ ને એક વાત કહેવી છે . ભલે પરિણામ ઓછુ આવે , ભલે ઘંઘા મા ખોટ આવે , ભલે સંસારીક જીવન મા ચડતી પડતી આવે , ભલે ને સંસારીક જીવન મા કોઈ આપણા થી દુર જતુ રહે અથવા કોઈ છોડી ને જતુ રહે પણ હર હમેંશ આપણે આપણી ઉમ્મીદ બુંલદ રાખશુ... ખાસ આ ૨૦૨૦ નુ વષઁ આપ...