અર્જુન કે ક્રૂષ્ણ ? જાતે જ વિચારો ...
"आसान नहीं है अब किसी सोये हुए को जगाना स्वयं श्री नारायन को भी सुनाने पड़े थे १८अध्याय और ७०० श्लोक तब जाके अर्जुन ने गाण्डीव उठाया..." અત્યારે હાલ ના સંજોગો મા સમગ્ર દુનીયા બે ભાગો મા વહેંચાયેલી જોવા મળે છે (1) દિલ થી વિચારતો વર્ગ ,(2) દિમાગ થી વિચારતો વર્ગ ... જેમા મોટા ભાગે દિલ થી વિચારતા વર્ગ (કળીયુગી અર્જુન ) નુ શોષણ દિમાગ થી વિચારતો (કળીયુગી ક્રૂષ્ણ) વર્ગ કરી રહ્યો છે અને એ પણ ફક્ત પોતાના ઉપયોગ માટે ... જે પહેલા ના સમય મા દિમાગ થી વિચારવા વાળો વર્ગ હતો તે દિલ થી વિચારવા વાળા વર્ગ ને યોગ્ય મદદરૂપ થવા મા ઉપયોગ કરતો ...જેમ કે ક્રૂષ્ણ ભગવાન એ દિમાગ થી વિચારતા વ્યક્તિ હતા અને જ્યારે દિલ થી વિચારતા અર્જુન ને યોગ્ય દિશા મા વાળવા મદદરૂપ થયા હતા ... મારા બાપુજી પાસે અવારનવાર સાંભળ્યું છે કે મોટા સંયુક્ત કુટુંબો મા 5 ભાઈ મા એકાદ ભાઈ નબળો કે લાગણી શીલ (દિલ થી વિચારનાર ) હોય તો બીજા ભાઈ ઓ (દિમાગ થી વિચારનારા ) તે નબળા ભાઈ ના આખા કુટુંબ ને સાચવી લેતા ...અત્યારે ?? શકય છે ? બસ આવું જ મિત્રતાં / અંગત સંબંધો મા પણ ...મિત્ર /સંબંધ ની વ્યાખ્યા...